- ચાર વર્ષ બાદ હરભજન સિંહની વનડે ટીમમાં વાપસી
- 6 જુલાઈએ ભારતીય ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસ પર રવાના થશે
અજિંક્ય રહાણે આ પ્રવાસ દરમ્યાન ટીમનો કપ્તાન રહેશે, ટીમમાં જે ખેલાડીઓની પસંદગી થઈ છે તે છે - વિજાય રાયડૂ, મનોજ, કેદાર, રોબિન ઉછપ્પા, મનીષ, અક્સર પટેલ, બિન્ની, મોહીત, સંદીપ, કરણ અને ભુવનેશ્વર. 10 જુલાઈથી શરુ થઈ રહેલા પ્રવાસ પર 3 વનડે અને 2 ટી-20 મેચ રમવામાં આવશે.
6 જુલાઈએ ભારતીય ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસ પર રવાના થશે. આ પ્રવાસ સાથે જ સંદીપ શર્માને ટીમમાં પહેલીવાર સામેલ કરવામાં આવ્યો છે. તેને ઘરેલુ રમતમાં શાનદાર પ્રદર્શનનાં કારણે ટીમમાં જગ્યા મળી છે.
No comments:
Post a Comment