આગામી ઓગસ્ટમાં ભારત શ્રીલંકાના પ્રવાસે
સંગાકારા વન ડેમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે
સંગાકારા વનડેમાંથી તો નિવૃત્તિ લઇ જ ચૂકયો છે. તેને તેંડુલકરની જેમ ઘર આંગણે નિવૃત્ત થવાની તક તેમના ક્રિકેટ બોર્ડે આપી છે. જો કે શ્રીલંકા જ નહીં વિશ્વની કોઇપણ ટીમમાં સંગાકારા આજે પણ સ્થાન મેળવી શકે તેવી ફિટનેસ અને ફોર્મ સાથે તે રમે છે.
સંગાકારા ૧૩૧ ટેસ્ટમાં ૧૨૨૭૨ રન ૫૮.૪૨ની એવરેજથી બનાવી ચૂકયો છે. તેણે ૩૮ ટેસ્ટ સદી ફટકારી છે. હાલ તે પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ રમી રહ્યો છે પણ ત્રીજી અને આખરી ટેસ્ટમાં નથી રમવાનો.
No comments:
Post a Comment